નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે? સિલ્વર ક્લોરાઇડને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રાખતા તે રાખોડી રંગનું બને છે,જેનું કારણ છે:

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    માત્ર $(i)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    માત્ર $(iv)$

Explore More

Similar Questions

કારણ આપો:
$(i)$ સફેદ રંગનું સિલ્વર ક્લોરાઈડ સૂર્યપ્રકાશમાં રાખતા રાખોડી રંગનું બને છે.

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બનતા અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહેવામાં આવે છે.

જલીય પોટેશિયમ આયોડાઇડ અને જલીય લેડ નાઇટ્રેટ વચ્ચેની દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં,લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ બને છે. આ પ્રવૃત્તિ કરતી વખતે જો લેડ નાઇટ્રેટ ઉપલબ્ધ ન હોય,તો લેડ નાઇટ્રેટની જગ્યાએ નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકાય?

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
ખોરાકને હવાચુસ્ત પાત્રોમાં રાખવાથી ઓક્સિડેશનની પ્રક્રિયા ધીમી કરવામાં મદદ મળે છે.

નીચેના દરેકની મદદથી થતી વિઘટન પ્રક્રિયાઓ માટે એક-એક ઉદાહરણ લખો:
$(i)$ વિદ્યુત
$(ii)$ ઉષ્મા
$(iii)$ સૂર્યપ્રકાશ
દરેક કિસ્સામાં સંતુલિત રાસાયણિક સમીકરણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo