નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
ખોરાકને હવાચુસ્ત પાત્રોમાં રાખવાથી ઓક્સિડેશનની પ્રક્રિયા ધીમી કરવામાં મદદ મળે છે.

  • A
    ખરું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

ઘન કેલ્શિયમ ઓક્સાઈડ પાણી સાથે જોરદાર પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ બનાવે છે અને સાથે ઉષ્મા મુક્ત થાય છે. આ પ્રક્રિયાને ચૂનાનું બુઝાવવું (slaking of lime) કહેવાય છે. કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ પાણીમાં ઓગળીને તેનું દ્રાવણ બનાવે છે જેને ચૂનાનું પાણી (lime water) કહેવાય છે. ચૂનાના બુઝાવવાની પ્રક્રિયા અને બનતા દ્રાવણ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ આ ઉષ્માશોષક પ્રક્રિયા છે
$(ii)$ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે
$(iii)$ પરિણામી દ્રાવણની $pH$ સાત કરતા વધારે હશે
$(iv)$ પરિણામી દ્રાવણની $pH$ સાત કરતા ઓછી હશે

એસિડિક પરમેંગેનેટ દ્રાવણ ધરાવતા બીકરમાં મંદ ફેરસ સલ્ફેટનું દ્રાવણ ધીમે ધીમે ઉમેરવામાં આવ્યું. દ્રાવણનો આછો જાંબલી રંગ ઝાંખો પડે છે અને અંતે અદ્રશ્ય થઈ જાય છે. આ અવલોકન માટે નીચેનામાંથી કઈ સમજૂતી સાચી છે?

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
પ્રકાશ દ્વારા સિલ્વર બ્રોમાઈડનું સિલ્વર અને બ્રોમીનમાં વિઘટન કરવાની પ્રક્રિયાનો ઉપયોગ સિમેન્ટના ઉત્પાદનમાં થાય છે.

કંકાલ રાસાયણિક સમીકરણ (skeletal chemical equation) એટલે શું?

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
કેલ્શિયમ ઓક્સાઈડને ચૂનો અથવા ક્વિકલાઈમ પણ કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo