નીચેનામાંથી કયું બેઇઝ નથી?

  • A
    $NaOH$
  • B
    $KOH$
  • C
    $C_2H_5OH$
  • D
    $NH_4OH$

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
જ્યારે વરસાદના પાણીની $pH$ $5.6$ કરતા વધારે હોય,ત્યારે તેને એસિડ વર્ષા કહેવામાં આવે છે.

નીચેના વિધાનો માટે યોગ્ય કારણો આપો: સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ તટસ્થ છે,પરંતુ સોડિયમનું જલીય દ્રાવણ બેઝિક છે.

એસિડ અને બેઝના જલીય દ્રાવણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(i)$ $pH$ જેટલી વધારે,તેટલો એસિડ પ્રબળ
$(ii)$ $pH$ જેટલી વધારે,તેટલો એસિડ નિર્બળ
$(iii)$ $pH$ જેટલી ઓછી,તેટલો બેઝ પ્રબળ
$(iv)$ $pH$ જેટલી ઓછી,તેટલો બેઝ નિર્બળ

માટીના નમૂનાને પાણીમાં મિશ્ર કરી સ્થિર થવા દેવામાં આવે છે. ઉપરનું સ્પષ્ટ દ્રાવણ $pH$ પેપરને પીળાશ પડતા નારંગી રંગમાં ફેરવે છે. નીચેનામાંથી કયું દ્રાવણ આ $pH$ પેપરનો રંગ લીલાશ પડતા વાદળી રંગમાં ફેરવશે?

ઍસિડિક જલીય દ્રાવણમાં $[H_{3}O^{+}]$ આયનોની સાંદ્રતા વધે તેમ દ્રાવણના સ્વભાવ પર શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo