જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમના એક્રોમેટિક સંયોજનમાંથી પસાર થાય છે,ત્યારે શું જોવા મળે છે?

  • A
    માત્ર વિચલન
  • B
    માત્ર વિભાજન
  • C
    વિચલન અને વિભાજન
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એકવર્ણી પ્રકાશનો કિરણપુંજ એક સમબાજુ પ્રિઝમની એક સપાટી પર $i = 50^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. જો નિર્ગમન કોણ $e = 40^{\circ}$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ $\delta_m$ કેટલો હશે?

ત્રિકોણીય પ્રિઝમ માટે વિચલન કોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ નીચેનામાંથી કયા દ્વારા દર્શાવવામાં આવે છે :-

જ્યારે પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર લંબરૂપે આપાત થાય છે (પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $= 1.5$),ત્યારે બીજી વક્રીભવનકારક સપાટી પર કિરણ સાથે શું થાય છે?

પ્રિઝમનો ખૂણો $5^o$ છે અને તેના લાલ અને જાંબલી રંગો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6$ છે. પ્રિઝમ દ્વારા પેદા થતું કોણીય વિભાજન ......$^o$ છે.

ત્રિભુજાકાર પ્રિઝમ માટે વિચલનકોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ . . . . . . દ્વારા રજૂ કરી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo