જ્યારે પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર લંબરૂપે આપાત થાય છે (પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $= 1.5$),ત્યારે બીજી વક્રીભવનકારક સપાટી પર કિરણ સાથે શું થાય છે?

  • A
    નિર્ગમન કિરણ $30^o$ જેટલું વિચલિત થાય છે
  • B
    નિર્ગમન કિરણ $45^o$ જેટલું વિચલિત થાય છે
  • C
    નિર્ગમન કિરણ બીજી વક્રીભવનકારક સપાટીને સ્પર્શીને પસાર થાય છે
  • D
    કિરણ બીજી વક્રીભવનકારક સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે

Explore More

Similar Questions

દ્રશ્યમાન વિભાગમાં,ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમ માટે વિભાજન શક્તિ (dispersive power) અને સરેરાશ કોણીય વિચલન અનુક્રમે $\omega, \omega^{\prime}$ અને $d, d^{\prime}$ છે. જ્યારે બે પ્રિઝમને જોડવામાં આવે ત્યારે વિચલન વગરનું વિભાજન મેળવવાની શરત શું છે?

$120^\circ$ ના ખૂણાવાળા એક સમદ્વિબાજુ પ્રિઝમનો વક્રીભવનાંક $1.44$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર એકવર્ણી કિરણો હવામાં એકબીજાને સમાંતર રહીને પ્રિઝમમાં પ્રવેશે છે. સામેની બાજુઓમાંથી બહાર આવતા કિરણો

જો પ્રિઝમનો ખૂણો $60^o$ હોય અને લઘુત્તમ વિચલનનો ખૂણો $40^o$ હોય,તો વક્રીભવનનો ખૂણો .....$^o$ થશે.

$\mu$ વક્રીભવનાંક અને $A$ પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમને લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં મૂકવામાં આવે છે. જો લઘુત્તમ વિચલન કોણ પણ $A$ હોય, તો વક્રીભવનાંક $\mu$ ના પદમાં $A$ નું મૂલ્ય ..... છે.

Difficult
View Solution

$\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણની ગણતરી કરો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo