જ્યારે શ્વેત પ્રકાશ કાચના પ્રિઝમમાંથી પસાર થાય છે,ત્યારે પ્રિઝમની બીજી બાજુ વર્ણપટ મળે છે. નિર્ગમન કિરણપુંજમાં,જે કિરણનું વિચલન સૌથી ઓછું હોય છે તે:

  • A
    જાંબલી કિરણ
  • B
    લીલું કિરણ
  • C
    લાલ કિરણ
  • D
    પીળું કિરણ

Explore More

Similar Questions

એક પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ છે. જ્યારે પ્રકાશ પ્રિઝમ પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે,ત્યારે નિર્ગમન કોણ $40^{\circ}$ છે. આપાતકોણ $i$ કે જેના માટે પ્રકાશના કિરણનું વિચલન ન્યૂનતમ હશે તે

પ્રિઝમ માટે આપાતકોણ વિરુદ્ધ વિચલનકોણનો વક્ર દર્શાવેલ છે. વપરાયેલ પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

$1.53$ વક્રીભવનાંક ધરાવતો પ્રિઝમ $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે છે. જો પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ હોય,તો પાણીમાં લઘુત્તમ વિચલન કોણ ........$^{\circ}$ થશે $(\sin 35.1^{\circ} = 0.575)$

Difficult
View Solution

એક પ્રિઝમનો ખૂણો $60^o$ છે અને તેનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણ દ્વારા અનુભવાતું લઘુત્તમ વિચલન કોણ......$^o$ છે.

Difficult
View Solution

એક પ્રિઝમનો વક્રીભવન કોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot(A/2)$ છે. લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo