જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે,ત્યારે તળિયે પરપોટા બને છે અને છૂટા પડીને ઉપર જાય છે. ધારો કે પરપોટાની ત્રિજ્યા $R$ છે. પરપોટો પાત્રના તળિયા સાથે $r$ ત્રિજ્યાના વર્તુળાકાર સંપર્કમાં છે. જો $r \ll R$ અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય,તો પરપોટો પાત્રથી છૂટો પડે તે પહેલાં $r$ નું મૂલ્ય શોધો. (પાણીની ઘનતા $\rho_w$ છે)

  • A
    $R^2 \sqrt{\frac{\rho_w g}{6T}}$
  • B
    $R^2 \sqrt{\frac{\rho_w g}{T}}$
  • C
    $\sqrt{\frac{3\rho_w g}{6T}}$
  • D
    $R^2 \sqrt{\frac{2\rho_w g}{3T}}$

Explore More

Similar Questions

ગરમ સૂપ ઠંડા સૂપ કરતા વધુ સ્વાદિષ્ટ કેમ લાગે છે,તે સમજાવો.

જો સાબુના દ્રાવણની સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે,તો તેનું પૃષ્ઠતાણ

$Assertion :$ બે કાચની પ્લેટો કે જેની વચ્ચે પાણીનું પાતળું પડ હોય,તેને અલગ કરવા માટે મોટા બળની જરૂર પડે છે.
$Reason :$ પાણી ગુંદર તરીકે કામ કરે છે અને બે કાચની પ્લેટોને ચોંટાડે છે.

એક પ્રવાહી ઉભી નળીમાંથી બહાર આવી રહ્યું છે. જો સંપર્કકોણ શૂન્ય હોય,તો ટીપાંનું વજન $W$,પ્રવાહીનું પૃષ્ઠતાણ $T$ અને નળીની ત્રિજ્યા $r$ વચ્ચેનો સંબંધ શું છે?

$15\, cm$ ત્રિજ્યા ધરાવતું એક બીકર $0.075\, N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીથી ભરેલું છે. પ્રવાહીની સપાટી પરના કાલ્પનિક વ્યાસ પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo