જ્યારે કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન વધારવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંગલંબાઇ $0.26 \mu m$ થી બદલાઇને $0.13 \mu m$ થાય છે. તો તે તાપમાને પદાર્થની ઉત્સર્જક શક્તિઓનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $16:1$
  • B
    $4:1$
  • C
    $1:4$
  • D
    $1:16$

Explore More

Similar Questions

જો $a$ અને $b$ એકી પૂર્ણાંકો હોય,તો સમીકરણ $2ax^2 + (2a + b)x + b = 0, a \ne 0,$ ના બીજ કેવા હશે?

એક પ્રકાશ તરંગની આવૃત્તિ $4 \times 10^{14} \text{ Hz}$ અને માધ્યમમાં તરંગલંબાઇ $5 \times 10^{-7} \text{ m}$ છે. તો તે માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

નીચે આપેલ રચના કયા વનસ્પતિ સમૂહમાં જોવા મળે છે?

$DNA$ અણુમાં રહેલા વેરીએબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ $(VNTRs)$ શેમાં અત્યંત ઉપયોગી છે?

જો રેખાઓની જોડી $x^2+2 \sqrt{2} x y+k y^2=0, k>0$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ હોય,તો આ રેખાઓ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોની જોડી અને રેખા $x+2 y+1=0$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo