જ્યારે સોલેનોઇડની લંબાઈમાં કોઈ ફેરફાર કર્યા વગર તેમાં આંટાની સંખ્યા બમણી કરવામાં આવે,ત્યારે તેનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું થાય?

  • A
    અડધું
  • B
    બમણું
  • C
    ચાર ગણું
  • D
    આઠ ગણું

Explore More

Similar Questions

નીચે આપેલ પરિપથમાં,બલ્બ અચાનક પ્રકાશિત થશે જો

$R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલ (ગૂંચળા) માં તારના $N$ આંટા છે. આ કોઈલનો આત્મ-પ્રેરકત્વનો ગુણાંક કેટલો થશે? $(\mu_0 = \text{શૂન્યાવકાશની પરમિયેબિલિટી})$

ખૂબ લાંબા સોલેનોઇડ માટે આત્મ-પ્રેરકત્વ (self-inductance) ની ગણતરી કરો.

આપેલ પરિપથમાં,બલ્બ અચાનક પ્રકાશિત થશે જો:

આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ આપેલ છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી,જે બે વિધાનોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તે પસંદ કરો.
વિધાન $1 :$ $L$ લંબાઈ,$N$ કુલ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ (Self-inductance) $\frac{{\pi {\mu _0}{N^2}{r^2}}}{L}$ કરતા ઓછું હોય છે.
વિધાન $2:$ વિધાન $1$ માં દર્શાવેલ $I$ પ્રવાહ ધરાવતા સોલેનોઈડમાં ચુંબકીય પ્રેરણ સોલેનોઈડના મધ્યમાં $\frac{{{\mu _0}NI}}{L}$ હોય છે પરંતુ જેમ આપણે તેના છેડા તરફ જઈએ છીએ તેમ તે ઘટતું જાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo