જયારે દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય છે ત્યારે સૌપ્રથમ કઈ ઘટના ઘટે છે?

  • A

    એધાનાં કોષો પરીક્લિનલ વિભાજન પામી જલવાહક માતૃકોષ ઉત્પન્ન કરે છે.

  • B

    આંતરપુલીય એધા એ અંતઃપુલીય એધા સાથે જોડાય છે.

  • C

    વાહિપુલો વચ્ચે આવેલાં મૂદુસ્તકીય કોષો વર્ધનશીલ બને છે

  • D

    મજ્જાનો નાશ થાય છે.

Similar Questions

ત્વક્ષૈધાનો બહારનો ભાગ ..........છે.

નીચે પૈકી શેમાં મધ્યકાષ્ટ અને રસકાષ્ઠમાં વિભેદન જોવા મળતું નથી?

. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો:

અંતઃપુલીય એધાઃ 

આંતરપૂલીય એધાનો વિકાસ તેનાં કોષોમાંથી થાય?