જયારે દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય છે ત્યારે સૌપ્રથમ કઈ ઘટના ઘટે છે?
એધાનાં કોષો પરીક્લિનલ વિભાજન પામી જલવાહક માતૃકોષ ઉત્પન્ન કરે છે.
આંતરપુલીય એધા એ અંતઃપુલીય એધા સાથે જોડાય છે.
વાહિપુલો વચ્ચે આવેલાં મૂદુસ્તકીય કોષો વર્ધનશીલ બને છે
મજ્જાનો નાશ થાય છે.
ત્વક્ષૈધાનો બહારનો ભાગ ..........છે.
નીચે પૈકી શેમાં મધ્યકાષ્ટ અને રસકાષ્ઠમાં વિભેદન જોવા મળતું નથી?
. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો:
અંતઃપુલીય એધાઃ
આંતરપૂલીય એધાનો વિકાસ તેનાં કોષોમાંથી થાય?