જ્યારે અચળ તાપમાને વાયુમય માધ્યમ પરનું દબાણ બદલવામાં આવે,ત્યારે તેમાં ધ્વનિ તરંગની ઝડપ પર શું અસર થશે?

  • A
    તે વધે છે
  • B
    તે ઘટે છે
  • C
    તે અપરિવર્તિત રહે છે
  • D
    તે શૂન્ય થઈ જાય છે

Explore More

Similar Questions

$SONAR$ માંથી મોકલવામાં આવેલ અલ્ટ્રાસોનિક સિગ્નલ એક ખડક પરથી પરાવર્તન પામીને $1 \, s$ પછી પાછું આવે છે. જો પાણીમાં અલ્ટ્રાસાઉન્ડનો વેગ $1600 \, m/s$ હોય,તો પાણીમાં ખડકની ઊંડાઈ ..... $m$ છે.

$f$ આવૃત્તિ ધરાવતો એક સ્ત્રોત ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે. જો માધ્યમનું તાપમાન વધે,તો

શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિની શ્રેણી કેટલી છે?

સમાન તાપમાને હાઇડ્રોજન $\left(\gamma=\frac{7}{5}\right)$ માં ધ્વનિનો વેગ અને હિલિયમ $\left(\gamma=\frac{5}{3}\right)$ માં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થાય?

ધ્વનિનો વેગ શેમાં મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo