જ્યારે લોખંડના સળિયાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેનો રંગ ઝાંખા લાલમાંથી સફેદમાં બદલાય છે, જે નીચેનામાંથી કોના દ્વારા સમજાવી શકાય છે?

  • A
    બોલ્ટ્ઝમેનનો નિયમ
  • B
    ન્યૂટનનો શીતલનનો નિયમ
  • C
    સ્ટીફનનો વિકિરણનો નિયમ
  • D
    વીનનો સ્થાનાંતરનો નિયમ

Explore More

Similar Questions

$T_1$,$T_2$ અને $T_3$ તાપમાને ત્રણ કૃષ્ણ પદાર્થો માટે તીવ્રતા વિરુદ્ધ તરંગલંબાઈના આલેખ દર્શાવ્યા મુજબ છે. તેમના તાપમાન એવા છે કે

સૂર્ય દ્વારા ઉત્સર્જિત સૌર વિકિરણ $6000 \ K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત વિકિરણ જેવું છે. મહત્તમ તીવ્રતા આશરે $4800 \ \mathring{A}$ ની તરંગલંબાઇ પર ઉત્સર્જિત થાય છે. જો સૂર્ય $6000 \ K$ થી ઘટીને $3000 \ K$ સુધી ઠંડો થાય,તો મહત્તમ તીવ્રતા ....... $\mathring{A}$ તરંગલંબાઇ પર જોવા મળશે.

એક કૃષ્ણ પદાર્થ (black body) $2880\;K$ તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા,જેની તરંગલંબાઈ $499\;nm$ અને $500\;nm$ ની વચ્ચે છે તે ${U_1}$ છે,$999\;nm$ અને $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ છે અને $1499\;nm$ અને $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ છે. વિનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$ છે. તો

જો સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઈ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ હોય,તો તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

એક ગરમ સ્ત્રોત $11 \times 10^{-5} \ cm$ તરંગલંબાઈ પર મહત્તમ વિકિરણ ઉર્જા ઉત્સર્જિત કરે છે. વીનના સ્થાનાંતરના નિયમ મુજબ,મૂળ તાપમાન કરતા $n$ ગણા તાપમાને રહેલો સ્ત્રોત $5.5 \times 10^{-5} \ cm$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે તે માટે $n$ ની કિંમત કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo