જ્યારે એસિટિક એસિડને બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેનું આણ્વીય દળ:

  • A
    ઘટે છે
  • B
    વધે છે
  • C
    વધે છે અથવા ઘટે છે
  • D
    કોઈ ફેરફાર થતો નથી

Explore More

Similar Questions

એક અબાષ્પશીલ દ્રાવ્ય '$A$' પાણીમાં $80\%$ જેટલું ટેટ્રામરાઈઝ (ચતુષ્ક) થાય છે. $100 \text{ g}$ પાણીમાં $2.5 \text{ g}$ '$A$' ઉમેરતા ઠારબિંદુમાં $0.3^\circ \text{C}$ નો ઘટાડો થાય છે. $A$ નું મોલર દળ $\text{g mol}^{-1}$ માં શોધો. (પાણી માટે $K_f = 1.86 \text{ K kg mol}^{-1}$)

$FeSO_4$ ના એક જલીય દ્રાવણ માટે પ્રાયોગિક આણ્વિય દળ $80 \ g/mol$ મળે છે. તો ક્ષારનો વિયોજન અંશ શું થશે?

$2 \ g$ બેન્ઝોઇક એસિડ $(M_w = 122 \ g/mol)$ ને $25 \ g$ $C_6H_6$ માં ઓગાળતા ઠારબિંદુમાં અવનયન $1.62 \ K$ જોવા મળે છે. $K_f (C_6H_6) = 4.9 \ K \ kg \ mol^{-1}$ આપેલ છે. જો એસિડ દ્રાવણમાં ડાયમર બનાવે,તો એસિડનું ટકાવારી સુયોજન $......... \%$ છે.

જો $NaCl$ નું $0.1 \ M$ દ્રાવણ $1.1 \ w \%$ યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનિક હોય, તો $NaCl$ ની આયનીકરણની માત્રા કેટલી હશે? $($યુરિયા અને $NaCl$ ના મોલર દળ અનુક્રમે $60 \ g \ mol^{-1}$ અને $58.5 \ g \ mol^{-1}$ છે.$)$

જ્યારે $20 \ g$ નેપ્થોઇક એસિડ $(C_{11}H_8O_2)$ ને $50 \ g$ બેન્ઝીન $(K_{f} = 1.72 \ K \ kg \ mol^{-1})$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં $2 \ K$ નો ઘટાડો જોવા મળે છે. વોન્ટ હોફ અવયવ $(i)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo