$2 \ g$ બેન્ઝોઇક એસિડ $(M_w = 122 \ g/mol)$ ને $25 \ g$ $C_6H_6$ માં ઓગાળતા ઠારબિંદુમાં અવનયન $1.62 \ K$ જોવા મળે છે. $K_f (C_6H_6) = 4.9 \ K \ kg \ mol^{-1}$ આપેલ છે. જો એસિડ દ્રાવણમાં ડાયમર બનાવે,તો એસિડનું ટકાવારી સુયોજન $......... \%$ છે.

  • A
    $80.2$
  • B
    $99.2$
  • C
    $9.8$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$HA_{(aq)} \rightleftharpoons H^{+}_{(aq)} + A^{-}_{(aq)}$
એક મોનોબેઝિક નિર્બળ એસિડ $HA$ ના $0.1 \ m$ જલીય દ્રાવણ માટે ઠારબિંદુમાં થતો ઘટાડો $0.20^{\circ} C$ છે. એસિડ માટે વિયોજન અચળાંક શોધો. આપેલ છે: $K_{f}(H_2O) = 1.8 \ K \ kg \ mol^{-1}$,મોલાલિટી $\equiv$ મોલારિટી.

બેન્ઝોઈક એસિડના અણુઓ બેન્ઝીનમાં ડાયમરાઈઝેશન (દ્વિલકીકરણ) પામે છે. જ્યારે $2.44 \ g$ બેન્ઝોઈક એસિડને $30 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં $2 \ K$ નો ઘટાડો થાય છે. તેની એસોસિએશન (સંયોજન) ની ટકાવારી કેટલી છે? (આપેલ છે: $K_f(C_6H_6) = 5 \ K \ kg \ mol^{-1}$; બેન્ઝોઈક એસિડનું મોલર દળ $= 122 \ g \ mol^{-1}$)

નિર્બળ એસિડ $HA$ ના $2$ મોલાલ દ્રાવણનું ઠારબિંદુ $-3.885^{\circ} C$ છે. આ એસિડના વિયોજનની માત્રા ........ $\times 10^{-3}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
[આપેલ છે: પાણીનો મોલલ અવનયન અચળાંક = $1.85 \ K \ kg \ mol^{-1}$,શુદ્ધ પાણીનું ઠારબિંદુ = $0^{\circ} C$]

$0.004 \ M \ Na_2SO_4$ એ $0.01 \ M$ ગ્લુકોઝ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. $Na_2SO_4$ ના વિયોજનની માત્રા ........... $\%$ છે.

એક અબાષ્પશીલ દ્રાવ્ય '$A$' પાણીમાં $80\%$ જેટલું ટેટ્રામરાઈઝ (ચતુષ્ક) થાય છે. $100 \text{ g}$ પાણીમાં $2.5 \text{ g}$ '$A$' ઉમેરતા ઠારબિંદુમાં $0.3^\circ \text{C}$ નો ઘટાડો થાય છે. $A$ નું મોલર દળ $\text{g mol}^{-1}$ માં શોધો. (પાણી માટે $K_f = 1.86 \text{ K kg mol}^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo