જ્યારે કોઈ શિરા રુધિરને સીધું હૃદયમાં લઈ જવાને બદલે,પહેલા યકૃત જેવા કોઈ મધ્યવર્તી અંગમાં લઈ જાય છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

  • A
    ફુપ્ફુસીય ધમની
  • B
    મૂત્રપિંડ નિવાહિકા શિરા
  • C
    યકૃત નિવાહિકા શિરા
  • D
    ફુપ્ફુસીય શિરા

Explore More

Similar Questions

મનુષ્યમાં કેવા પ્રકારનું પરિવહનતંત્ર જોવા મળે છે?

આપેલ આકૃતિમાં કયા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર દર્શાવેલ છે?

દ્વિ-પરિવહન (double circulation) માટે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે ઓળખો.
$I$. તે હૃદયમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરના મિશ્રણને અટકાવે છે.
$II$. તે હૃદયમાંથી માત્ર ઓક્સિજનયુક્ત રુધિરનું જ પરિવહન કરે છે.
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

તફાવત આપો: ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર.

ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo