$\mu$ વક્રીભવનાંક અને $A$ પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમને લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં મૂકવામાં આવે છે. જો લઘુત્તમ વિચલન કોણ પણ $A$ હોય, તો વક્રીભવનાંક $\mu$ ના પદમાં $A$ નું મૂલ્ય ..... છે.

  • A
    $\sin^{-1}\left(\frac{\mu}{2}\right)$
  • B
    $2 \cos^{-1}\left(\frac{\mu}{2}\right)$
  • C
    $\sin^{-1}\left(\sqrt{\frac{\mu-1}{2}}\right)$
  • D
    $\cos^{-1}\left(\frac{\mu}{2}\right)$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ $ \sqrt{2} $ વક્રીભવનાંક ધરાવતા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય ત્યારે લઘુત્તમ વિચલન અનુભવે છે. આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

$45^o -45^o -90^o$ ખૂણા ધરાવતા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. કર્ણની બાજુ પર લંબ રૂપે આપાત થતા પ્રકાશના કિરણનો માર્ગ નીચેનામાંથી કઈ આકૃતિમાં દર્શાવેલ છે?

ફ્લિન્ટ અને ક્રાઉન ગ્લાસ પ્રિઝમના ખૂણાઓ અનુક્રમે $A'$ અને $A$ છે. તેમને વિચલન વગરના વિભાજન (dispersion without deviation) માટે વાપરવાના હોય,તો તેમના ખૂણાઓનો ગુણોત્તર $A'/A$ કેટલો થશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો છે. પ્રિઝમ કોણ $......^{\circ}$ છે. $\left(\cos 41^{\circ}=0.75\right)$

Difficult
View Solution

પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે અને પ્રિઝમનો કોણ $30^\circ$ છે. પ્રિઝમની એક વક્રીભવન સપાટી પોલિશ કરેલી છે. એકરંગી પ્રકાશનું કિરણ પ્રિઝમમાં દાખલ થાય છે અને તેના માર્ગે પાછું ફરે છે. તો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાતકોણ કેટલા ડિગ્રી હશે ($^\circ$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo