જ્યારે એક મોટો પરપોટો પાણીના તળાવના તળિયેથી સપાટી પર આવે છે,ત્યારે તેની ત્રિજ્યા બમણી થાય છે. જો વાતાવરણીય દબાણ $H$ ઊંચાઈના પાણીના સ્તંભના દબાણ જેટલું હોય,તો તળાવની ઊંડાઈ કેટલી હશે?

  • A
    $2H$
  • B
    $H$
  • C
    $7H$
  • D
    $4H$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા પાણીના ઘણા બધા ટીપાં ભેગા થઈને $R$ ત્રિજ્યાનું એક મોટું ટીપું બનાવે છે. જો પૃષ્ઠતાણ $T$ હોય અને ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક $J$ હોય,તો એકમ કદ દીઠ ઉષ્મા ઊર્જામાં થતો વધારો કેટલો હશે?

$Assertion :$ પ્રવાહીના નાના ટીપાં મોટા ટીપાં કરતા વિરૂપક બળોનો વધુ સારી રીતે સામનો કરે છે.
$Reason :$ ટીપાની અંદરનું વધારાનું દબાણ તેના પૃષ્ઠફળના સમપ્રમાણમાં હોય છે.

એક સાબુના પરપોટાની ત્રિજ્યા બીજા પરપોટા કરતાં ચાર ગણી છે. તો બંને પરપોટા માટે અંદરના વધારાના દબાણનો ગુણોત્તર કેટલો થાય?

$R$ અને $r$ ત્રિજ્યા ધરાવતા બે સાબુના પરપોટા એકબીજાના સંપર્કમાં આવે છે. $R$ એ $r$ કરતા મોટું છે. સામાન્ય સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?

Difficult
View Solution

એક સાબુના પરપોટાની $(S.T = 30\, dyne/cm)$ ત્રિજ્યા $1\, cm$ છે. તેની ત્રિજ્યા બમણી કરવા માટે કરવું પડતું કાર્ય ........ $ergs$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo