જ્યારે કોઈ વાયુ સમોષ્મી વિસ્તરણ (adiabatic expansion) અનુભવે છે ત્યારે તે ઠંડો થાય છે કારણ કે:

  • A
    તે ગતિ ઊર્જા ગુમાવે છે.
  • B
    તેનું તાપમાન ઘટે છે.
  • C
    તેના વેગમાં ઘટાડો થાય છે.
  • D
    તેની આંતરિક ઊર્જા કાર્ય કરવામાં વપરાય છે.

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $N_2(g) + 3H_2(g) \rightarrow 2NH_3(g)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -92.38 \ kJ$ છે. તો $298 \ K$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

જ્યારે સિસ્ટમ પર $62 \ J$ કાર્ય કરવામાં આવે અને $128 \ J$ ઉષ્મા આસપાસમાં સ્થાનાંતરિત થાય ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ $(1^{st})$ નિયમ માટે,સાચો વિકલ્પ પસંદ કરો.

એક રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ગણો જ્યારે કરવામાં આવેલ કાર્ય $-800 \ J$ હોય અને આંતરિક ઉર્જામાં વધારો $600 \ J$ હોય. ($J$ માં)

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta H = \Delta E$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo