જ્યારે કોઈલમાંથી પ્રવાહ $I$ વહે છે,ત્યારે તેમાં $E_1$ જેટલી ઉર્જા સંગ્રહિત થાય છે. હવે જો પ્રવાહ ઘટાડીને $I/2$ કરવામાં આવે,તો કોઈલમાં સંગ્રહિત ઉર્જા $E_2$ થાય છે. ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $E_1/4$
  • B
    $3E_1/4$
  • C
    $4E_1/3$
  • D
    $E_1/2$

Explore More

Similar Questions

$L = 100 \, mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરમાં $I = 10 \, A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા ....... $J$ છે.

જો કોઈલમાંથી વહેતો પ્રવાહ $50 \%$ જેટલો ઘટાડવામાં આવે,તો કોઈલમાં સંગ્રહિત ઉર્જા

વિધાન : જો સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહનું મૂલ્ય સમાન રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે,તો સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ક્ષેત્ર ઉર્જા બદલાતી નથી.
કારણ : ચુંબકીય ક્ષેત્ર ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે.

$L = 200 \ mH$ ના આત્મ-પ્રેરકત્વ (self-inductance) ધરાવતા કોઈલ (coil) માં $4 \ A$ નો પ્રવાહ સ્થાપિત કરવા માટે જરૂરી ઉર્જા . . . . . . છે. ($J$ માં)

ઇન્ડક્ટર (inductor) ઊર્જાનો સંગ્રહ શેમાં કરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo