જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે,ત્યારે બળ દ્વારા કોઈ કાર્ય થતું નથી કારણ કે,

  • A
    કોઈ સ્થાનાંતર થતું નથી
  • B
    કોઈ પરિણામી બળ નથી
  • C
    બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ છે
  • D
    બળ હંમેશા કેન્દ્રથી દૂર હોય છે

Explore More

Similar Questions

સમતાપી પરિસ્થિતિમાં સાબુના પરપોટાની ત્રિજ્યા $R$ બમણી કરવામાં આવે છે. જો $T$ એ સાબુના પરપોટાનું પૃષ્ઠતાણ હોય,તો આમ કરવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે ($pi R^{2} T$ માં)?

જો $\frac{x^3}{(2 x-1)(x+2)(x-3)} = A+\frac{B}{2 x-1}+\frac{C}{x+2}+\frac{D}{x-3}$ હોય,તો $A$ ની કિંમત શોધો.

એક બસ $v$ વેગ સાથે સપાટ રસ્તા પર ગતિ કરી રહી છે,જેને $F$ જેટલું પ્રતિરોધક બળ લગાડીને $x$ અંતરે અટકાવી શકાય છે. મુસાફરોને બેસાડવાથી બસનું વજન $25 \%$ વધે છે. હવે,જો બસ તે જ ઝડપે ગતિ કરતી હોય અને તે જ પ્રતિરોધક બળ લગાડવામાં આવે,તો બસ અટકે તે પહેલાં તેણે કાપેલું અંતર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક રીંગને ઇલેક્ટ્રોમેગ્નેટના કોરની આસપાસ મૂકવામાં આવી છે. જ્યારે કી $K$ દબાવવામાં આવે છે,ત્યારે રીંગ

વિષમયુગ્મી (Heterogametic) નરની સ્થિતિ શેમાં જોવા મળતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo