જ્યારે $pH$ પત્રને જલીય દ્રાવણમાં બોળવામાં આવે છે,ત્યારે તે વાદળી રંગનું બને છે. તે દ્રાવણનું અંદાજિત $pH$ મૂલ્ય કેટલું હશે?

  • A
    $10$
  • B
    $7$
  • C
    $5$
  • D
    $2$

Explore More

Similar Questions

બેઝિક જલીય દ્રાવણમાં જો $[OH^-]$ ની સાંદ્રતા વધે,તો $pOH$ માં શું ફેરફાર થાય છે?

આવર્ત કોષ્ટકના સમૂહ $2$ ના તત્વનો એક સલ્ફેટ ક્ષાર સફેદ,નરમ પદાર્થ છે,જેને કણક બનાવીને વિવિધ આકારોમાં ઢાળી શકાય છે. જ્યારે આ સંયોજનને થોડા સમય માટે ખુલ્લામાં રાખવામાં આવે છે,ત્યારે તે સખત ઘન પદાર્થ બની જાય છે અને તેને મોલ્ડિંગના હેતુઓ માટે વાપરી શકાતું નથી. આ સલ્ફેટ ક્ષારને ઓળખો અને સમજાવો કે તે આવું વર્તન કેમ દર્શાવે છે? સામેલ રાસાયણિક પ્રક્રિયા આપો.

Difficult
View Solution

$298 \; K$ તાપમાને નિસ્યંદિત પાણીમાં $[H_3O^+]$ ની સાંદ્રતા કેટલી હોય છે?

નીચેના પૈકી કયો પ્રબળ ઍસિડ છે?

$NaOH$ નું આણ્વીય દળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo