જ્યારે $1 \ g$ તુલ્ય પ્રબળ એસિડ પ્રબળ બેઇઝ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે મુક્ત થતી ઉષ્મા $13.5 \ kcal$ છે. જ્યારે $1 \ g$ તુલ્ય $H_2A$ નું પ્રબળ બેઇઝ દ્વારા સંપૂર્ણ તટસ્થીકરણ કરવામાં આવે છે ત્યારે $13 \ kcal$ ઉષ્મા મુક્ત થાય છે. જ્યારે $1 \ g$ તુલ્ય $B(OH)_2$ નું પ્રબળ એસિડ દ્વારા સંપૂર્ણ તટસ્થીકરણ કરવામાં આવે છે ત્યારે $10 \ kcal$ ઉષ્મા મુક્ત થાય છે. જ્યારે $1 \ mole \ H_2A$ નું $B(OH)_2$ દ્વારા સંપૂર્ણ તટસ્થીકરણ થાય ત્યારે એન્થાલ્પી ફેરફાર $kcal$ માં ગણો.

  • A
    $-27$
  • B
    $-10$
  • C
    $-20$
  • D
    $-19$

Explore More

Similar Questions

$CCl_4$ માટે બાષ્પીભવનની પ્રમાણિત એન્થાલ્પી $30.5 \ kJ \ mol^{-1}$ છે. અચળ તાપમાને $284 \ g$ $CCl_4$ ના બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા . . . . . . $kJ$ છે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં; $C=12, Cl=35.5$)

એક એડિબેટિક પાત્રમાં રહેલા પ્રવાહીને $P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ એક-તબક્કાની પ્રક્રિયા દ્વારા અવસ્થા $1$ થી અવસ્થા $2$ માં લઈ જવામાં આવે છે. તો $\Delta H$ કેટલું હશે?

નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી?

$2X_{(s)} + 2Y_{(s)} \to 2C_{(\ell)} + D_{(g)}$ પ્રક્રિયા માટે $2700 \, ^\circ\text{C}$ તાપમાને $q_p$ નું મૂલ્ય $-28 \, \text{kcal mol}^{-1}$ છે. તો $q_v$ નું મૂલ્ય $\text{kcal mol}^{-1}$ માં શોધો.

$600 \ K$ અને $0.5 \ MPa$ પર એક આદર્શ વાયુ '$X$' ના $20.0 \ dm^{3}$ નું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ થાય છે જ્યાં સુધી વાયુનું દબાણ $0.2 \ MPa$ ન થાય. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? (આપેલ છે: $\log\,2=0.3010$ અને $\log\,5=0.6989$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo