જ્યારે ગુણાત્મક પૃથ્થકરણ માટે $HCl$ ધરાવતા દ્રાવણમાંથી $H_2S$ પસાર કરવામાં આવે છે,ત્યારે તે સમૂહ $IV$ ના કેટાયન્સનું અવક્ષેપન કરતું નથી. આનું કારણ શું છે?

  • A
    $HCl$ ની હાજરી સલ્ફાઇડ આયનોની સાંદ્રતા ઘટાડે છે.
  • B
    $HCl$ ની હાજરી સલ્ફાઇડ આયનોની સાંદ્રતા વધારે છે.
  • C
    સમૂહ $II$ ના સલ્ફાઇડનો દ્રાવ્યતા ગુણાકાર સમૂહ $IV$ ના સલ્ફાઇડ કરતા વધારે છે.
  • D
    $HCl$ માં સમૂહ $IV$ ના સલ્ફાઇડના કેટાયન્સ હાજર હોય છે.

Explore More

Similar Questions

વિધાન $(A) :-$ જ્યારે શુદ્ધ પાણીમાં થોડા પ્રમાણમાં પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ ઉમેરવામાં આવે છે,ત્યારે તેના $pH$ માં ફેરફાર થાય છે.
કારણ $(R) :-$ એસિડ અથવા બેઝ ઉમેરવાથી પાણીના આયનીકરણની માત્રામાં વધારો થાય છે.

જ્યારે $H_2S$ વાયુને કોઈ ચોક્કસ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ બનાવે છે. ઉલ્લેખિત દ્રાવણમાં કયા આયનો હોય છે?

$Ba(NO_3)_2$ ના દ્રાવણમાં $BaF_2$ ની દ્રાવ્યતા કયા સાંદ્રતા પદ દ્વારા દર્શાવવામાં આવશે?

એમોનિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા,$OH^{-}$ આયનોની સાંદ્રતા પર શું અસર થાય છે?

$0.1 \ M \ NaCl$ ના દ્રાવણમાં $AgCl$ ની દ્રાવ્યતા ગણો. ($AgCl$ નો $K_{sp} = 1.6 \times 10^{-10}$ આપેલ છે)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo