જ્યારે $1 \ mol$ $H_2$ અને $1 \ mol$ $N_2$ ને $5 \ L$ ના પાત્રમાં લેવામાં આવે છે અને પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે છે,ત્યારે સંતુલને $x \ mol$ $H_2$ જોવા મળે છે. તો $NH_3$ ના મોલની સંખ્યા કેટલી હશે?

  • A
    $\frac{2x}{3}$
  • B
    $\frac{2(1+x)}{3}$
  • C
    $\frac{2(1-x)}{3}$
  • D
    $\frac{1-x}{2}$

Explore More

Similar Questions

જ્યારે $2 \ L$ $CO_2$ ને ગ્રેફાઇટ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે એકત્રિત થયેલા વાયુઓનું કદ $3 \ L$ થાય છે. $STP$ પર ઉત્પન્ન થયેલા $CO$ ના મોલની સંખ્યા ગણો.

Difficult
View Solution

ચોક્કસ તાપમાને બંધ પાત્રમાં $N_2O_4(g) \rightleftharpoons 2NO_2(g)$ સંતુલન માટે,જો પ્રક્રિયા પાત્રનું કદ અડધું કરવામાં આવે,તો સંતુલન અચળાંક $K_p$ અને વિયોજન અંશ $(\alpha)$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની પ્રક્રિયા $298 \, K$ તાપમાને કરવામાં આવે છે.
$2 NO_{(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{2(g)}$
$298 \, K$ તાપમાને $NO_{(g)}$ ની પ્રમાણિત મુક્ત શક્તિ (standard free energy of formation) $86.6 \, kJ/mol$ છે. $298 \, K$ તાપમાને $NO_{2(g)}$ ની પ્રમાણિત મુક્ત શક્તિ કેટલી હશે? $(K_p = 1.6 \times 10^{12})$

એક ઘન $XY$ ને શૂન્યાવકાશિત સીલબંધ પાત્રમાં રાખતા તે તાપમાન $T$ પર વિઘટન પામીને વાયુઓ $X$ અને $Y$ નું મિશ્રણ બનાવે છે. પાત્રમાં સંતુલન દબાણ $10 \, bar$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ કેટલું હશે?

$CH_4(g) + 2O_2(g) \rightleftharpoons CO_2(g) + 2H_2O(l)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H_r = -170.8 \, kJ \, mol^{-1}$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo