વ્હીટસ્ટોન બ્રિજ સિદ્ધાંતનો ઉપયોગ $L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા આપેલ તારની વિશિષ્ટ અવરોધકતા $(S_1)$ માપવા માટે થાય છે. જો $X$ એ તારનો અવરોધ હોય,તો વિશિષ્ટ અવરોધકતા: $S_1 = X \left( \frac{\pi r^2}{L} \right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે,તો વિશિષ્ટ અવરોધકતાનું મૂલ્ય શું થશે?

  • A
    $\frac{S_1}{4}$
  • B
    $2 S_1$
  • C
    $\frac{S_1}{2}$
  • D
    $S_1$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં ગેલ્વેનોમીટર શૂન્ય વિચલન દર્શાવે છે. તો $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

નીચે આપેલા નેટવર્કમાં,ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ:

નીચે દર્શાવેલ આકૃતિમાં $I$ નું મૂલ્ય કેટલું છે ($\text{ A}$ માં)?

આપેલ પરિપથમાં પ્રવાહ ................ $A$ છે.

આપેલ આકૃતિમાં,જ્યારે ગેલ્વેનોમીટર કોઈ વિચલન દર્શાવતું નથી,ત્યારે $5\,\Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo