જ્યારે પાણીનો પ્રવાહ દર $0.18\, L/min$ થી વધીને $0.48\, L/min$ થાય,ત્યારે ગોળાકાર નળમાંથી વહેતા પાણીના પ્રવાહનો પ્રકાર શું હશે? નળની ત્રિજ્યા $0.5\, cm$ છે અને પાણીની સ્નિગ્ધતા $10^{-3}\, Pa\cdot s$ છે. (પાણીની ઘનતા: $10^{3}\, kg/m^{3}$)

  • A
    અસ્થાયી થી સ્થાયી પ્રવાહ
  • B
    સ્થાયી પ્રવાહ રહે છે
  • C
    અશાંત પ્રવાહ રહે છે
  • D
    સ્થાયી થી અસ્થાયી પ્રવાહ

Explore More

Similar Questions

રેનોલ્ડ્સ નંબર (Reynolds Number) સમજાવો.

$\text{એક પાઇપમાંથી પાણી } 100\, L/min \text{ ના દરે આવે છે. જો પાઇપની ત્રિજ્યા } 5\, cm \text{ હોય, તો પ્રવાહ માટે રેનોલ્ડ્સ નંબરનો ક્રમ કેટલો હશે? (પાણીની ઘનતા } = 1000\, kg/m^3, \text{પાણીનો સ્નિગ્ધતા ગુણાંક } = 1\, mPa\, s)$

$L, L/2$ અને $L/3$ લંબાઈની ત્રણ કેશિકાઓ શ્રેણીમાં જોડાયેલી છે. તેમની ત્રિજ્યા અનુક્રમે $r, r/2$ અને $r/3$ છે. જો પ્રવાહ સુરેખ જાળવી રાખવો હોય અને પ્રથમ કેશિકા પરનો દબાણ તફાવત $P$ હોય,તો:

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાંથી $p$ દબાણ તફાવત હેઠળ પાણીના સ્થાયી કદના વહનનો દર $V$ છે. આ નળીને સમાન લંબાઈ પરંતુ અડધી ત્રિજ્યા ધરાવતી બીજી નળી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો,તેમનામાંથી વહેતા પાણીના સ્થાયી કદના વહનનો દર કેટલો હશે? (સંયોજનની આસપાસનો દબાણ તફાવત $p$ છે.)

$\rho$ ઘનતા અને $\eta$ સ્નિગ્ધતા ધરાવતું પ્રવાહી $d$ વ્યાસ ધરાવતી પાઇપમાંથી $v$ વેગ સાથે વહી રહ્યું છે. રેનોલ્ડ્સ નંબર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo