ઍરિસ્ટોટલના ગતિ અંગેના ખ્યાલની ભૂલ કઈ હતી ? 

Similar Questions

આપેલ તંત્ર માટે $PQ$ દોરીમાં કેટલું તણાવબળ ઉત્પન્ન થશે?

Free body diagram એટલે શું?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ડાયનામોમીટર $D$ ને $6 \,kg$ અને $4 \,kg$ ઘળનાં બે બ્લોક્સ સાથે જોડેલ છે. ડાયનામોમીટરનું વાંચન .......... $N$ છે.

$0.05 \,kg$ દળની એક લખોટી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો.

$(a)$ તેની ઊર્ધ્વદિશામાંની ગતિ દરમિયાન

$(b)$ તેની અધોદિશામાંની ગતિ દરમિયાન

$(c)$ તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ. જો લખોટીને સમક્ષિતિજ સાથે $45^o$ ના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારા જવાબો જુદા હોત ? હવાનો અવરોધ અવગણો.

$5\, kg$ દળ ધરાવતી વસ્તુને શિરોલંબ ઊધર્વદિશામાં ફેંકવામાં આવે છે. સમગ્ર ગતિ દરમિયાન હવાનો અવરોધ $10 \,N$ નું સતત અપ્રવેગીત બળ ઉત્પન્ન કરે છે. ઉપર ચઢવાની અને નીચે તરફની ગતિ દરમિયાન સમયનો ગુણોત્તર.........થશે.

  • [JEE MAIN 2022]