પેલેડિયમમાં $H_2$ વાયુ કેવા પ્રકારનું દ્રાવણ છે?

  • A
    દ્રાવ્ય તરીકે વાયુ અને દ્રાવક તરીકે ઘન
  • B
    દ્રાવ્ય તરીકે વાયુ અને દ્રાવક તરીકે પ્રવાહી
  • C
    દ્રાવક તરીકે વાયુ અને દ્રાવ્ય તરીકે ઘન
  • D
    દ્રાવ્ય તરીકે પ્રવાહી અને દ્રાવક તરીકે વાયુ

Explore More

Similar Questions

આયોડિનનું ટિંક્ચર એટલે

$O_2$ અને $N_2$ માટે હેન્રીના નિયમના અચળાંકો $K_{O_2} = 3.3 \times 10^7 \ atm$ અને $K_{N_2} = 6.51 \times 10^7 \ atm$ છે. $25 \ ^\circ C$ તાપમાને પાણીમાં ઓગળેલા $O_2$ અને $N_2$ ના મોલ અંશનો ગુણોત્તર $\frac{X_{O_2}}{X_{N_2}}$ ગણો. (ધારો કે હવામાં કદ પ્રમાણે $20 \%$ $O_2$ અને $80 \%$ $N_2$ છે).

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાનમાં વધારા સાથે નોંધપાત્ર રીતે વધે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: હેન્રીના નિયમનો અચળાંક $K_{H}$ એ દ્રાવણની સાંદ્રતામાં થતા ફેરફારોની સાપેક્ષમાં અચળ રહે છે,જે મર્યાદામાં દ્રાવણ આદર્શ રીતે મંદ હોય છે.
વિધાન $II$: $K_{H}$ એ અલગ-અલગ દ્રાવકોમાં સમાન દ્રાવ્ય માટે અલગ પડતો નથી.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

વિધાન : પ્રવાહીમાં ઓગળેલા વાયુના અણુઓ તાપમાન વધારતા ગતિજ ઉર્જા મેળવે છે.
કારણ : તાપમાન વધારતા વાયુઓ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo