પ્રાથમિક અને ગૌણ પ્રતિચારમાં કોણ મહત્વની ભૂમિકા ભજવે છે?

  • A
    $B$-લિમ્ફોસાઇટ્સ
  • B
    $T$-લિમ્ફોસાઇટ્સ
  • C
    $B$-લિમ્ફોસાઇટ્સ અને $T$-લિમ્ફોસાઇટ્સ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. શારીરિક અંતરાય $I$. જઠરમાંના અમ્લ,મુખમાંની લાળ,આંખોના અશ્રુ
$Q$. દેહધાર્મિક અંતરાય $II$. ત્વચા,શ્વસનમાર્ગ,જઠરાંત્રીય અને મૂત્રજનન માર્ગના અધિચ્છદનું શ્લેષ્મનું અસ્તર
$R$. કોષાંતરીય અંતરાય $III$. ઈન્ટરફેરોન
$S$. કોષરસીય (સાયટોકાઈન) અંતરાય $IV$. તટસ્થકોષ ($PMNL$-ન્યુટ્રોફિલ્સ),એકકેન્દ્રીકણ,$NK$ કોષો,બૃહદકોષો

$A$: જીવંત એટિન્યુએટેડ (નબળી પાડેલી) રસી પ્રાપ્તકર્તાને આપવામાં આવતી રોગપ્રતિકારક શક્તિની દ્રષ્ટિએ વધુ સારી છે.
$R$: ગૌણ લસિકા અંગો તરીકે,ઉદાહરણ તરીકે $Peyer's$ પેચ વ્યક્તિને સુરક્ષિત કરવા માટે ઉત્તેજિત થાય છે.

સ્તનપાનના શરૂઆતના દિવસોમાં માતાની સ્તન ગ્રંથીઓ દ્વારા સ્ત્રવિત પીળાશ પડતા પ્રવાહી "કોલોસ્ટ્રમ" (ખીરું) માં શિશુના રક્ષણ માટે પુષ્કળ પ્રમાણમાં એન્ટિબોડીઝ $(IgA)$ હોય છે. આ પ્રકારની રોગપ્રતિકારક શક્તિને શું કહેવામાં આવે છે?

લસિકા અંગોની સાથે,$WBCs$ પાચન,શ્વસન અને ઉત્સર્જન માર્ગોના શ્લેષ્મમાં $MALT$ તરીકે પણ હાજર હોય છે,જે શરીરના કુલ લસિકા પેશીના લગભગ $.......$ જેટલું પ્રમાણ ધરાવે છે: ($\%$ માં)

પ્રત્યેક ઍન્ટિબૉડીના અણુમાં પોલિપેપ્ટાઇડની ભારે શૃંખલા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo