નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ શારીરિક અંતરાય | $I$ જઠરમાંના અમ્લ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ |
$Q$ દેહધાર્મિક અંતરાય | $II$ ત્વચા, કોષ્ઠાંતર અંગોમાં આવેલ શ્લેષ્મનું અસ્તર |
$R$ કોષાંતરીય અંતરાય | $III$ ઈન્ટરફેરોન |
$S$ કોષરસીય અંતરાય | $IV$ તટસ્થકોષ, એકકેન્દ્રીકણ, $NK$ કોષ, બૃહદકોષ |
$(P - I), (Q - II), (R - III), (S - IV)$
$(P - II), (Q - I), (R - III), (S - IV)$
$(P - II), (Q - I), (R - IV), (S - III)$
$(P - I), (Q - II), (R - IV), (S - III)$
પ્રતિજન એ શેના બનેલા હોય છે?
ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?
રોગપ્રતિકારક તંત્રનાં આપેલા ઘટક માંથી ક્યો ઘટક એની સબંધિત ભૂમિકા સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી ?
શ્લેષ્મ સાથે સંકળાયેલ લસિકામય પેશી એટલે.........