હેન્રીના નિયમના અચળાંક $K_H$ નું મહત્વ શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) હેન્રીનો નિયમ ગાણિતિક રીતે $p = K_H X$ તરીકે દર્શાવવામાં આવે છે (જ્યાં,$p$ એ બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ છે અને $X$ એ દ્રાવણમાં વાયુનો મોલ અંશ છે).
આ સમીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે,આપેલા દબાણે હેન્રીના નિયમના અચળાંક $K_H$ નું મૂલ્ય જેટલું વધારે,તેટલી પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઓછી હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઘન દ્રાવણનું ઉદાહરણ છે?

$293 \ K$ તાપમાને જ્યારે $1 \ L$ પાણીમાં નાઈટ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે કેટલા મિલિમોલ નાઈટ્રોજન ઓગળશે? $[$ $K_H$ નું મૂલ્ય $7.648 \times 10^4 \ bar$ છે અને $N_2$ વાયુનું આંશિક દબાણ $0.987 \ bar$ છે.$]$

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાન વધવાથી ઘટે છે?

હેન્રીના અચળાંક $(K_H)$ વિશે સાચું વિધાન પસંદ કરો.
$I$. સામાન્ય રીતે તાપમાનમાં વધારા સાથે $K_H$ વધે છે.
$II$. સામાન્ય રીતે તાપમાનમાં વધારા સાથે $K_H$ ઘટે છે.
$III$. $K_H$ એ વાયુ-દ્રાવક પ્રણાલીનો લાક્ષણિક અચળાંક છે.

દ્રાવ્ય-દ્રાવક આંતરક્રિયાઓના આધારે,નીચેનાને $n$-ઓક્ટેનમાં વધતી દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો અને સમજાવો: Cyclohexane,$KCl$,$CH_3OH$,$CH_3CN$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo