રુધિરરસ (પ્લાઝ્મા) દ્વારા દ્રાવ્ય સ્વરૂપે વહન પામતા $O_2$ ની ટકાવારી કેટલી છે?

  • A
    આશરે $7\%$
  • B
    આશરે $3\%$
  • C
    આશરે $20-25\%$
  • D
    આશરે $15\%$

Explore More

Similar Questions

સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં,દર $100 \,mL$ ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓને આશરે ......... $mL \,O_2$ પહોંચાડે છે.

રક્તકણમાં પ્રવેશેલો કાર્બન ડાયોક્સાઈડ પાણી સાથે પ્રક્રિયા કરીને કાર્બોનિક એસિડ બનાવે છે. આ પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

ઓક્સિહિમોગ્લોબીનના નિર્માણ માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $HbO_2$ સંતૃપ્તિ અને ઓક્સિજન તણાવ $(pO_2)$ વચ્ચેના સંબંધને ઓક્સિજન-વિયોજન વક્ર કહેવામાં આવે છે.
વિધાન $II$: $ppCO_2$ માં ઘટાડો અને તાપમાનમાં ઘટાડાને કારણે ઓક્સિજન વિયોજન વક્ર જમણી તરફ ખસે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

$CO_2$ ના વહન દરમિયાન રક્તકણ $(RBCs)$ અને રુધિરરસ (plasma) વચ્ચે કઈ પ્રક્રિયા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo