નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $HbO_2$ સંતૃપ્તિ અને ઓક્સિજન તણાવ $(pO_2)$ વચ્ચેના સંબંધને ઓક્સિજન-વિયોજન વક્ર કહેવામાં આવે છે.
વિધાન $II$: $ppCO_2$ માં ઘટાડો અને તાપમાનમાં ઘટાડાને કારણે ઓક્સિજન વિયોજન વક્ર જમણી તરફ ખસે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

ઓક્સિજન વિયોજન વક્ર (Oxygen dissociation curve) સમજાવો. તેના દ્વારા $O_2$ ના વહન માટે જરૂરી પરિબળો સમજાવો.

કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજનના વહનને કેવી રીતે અટકાવે છે?

ઓક્સિજનના વહન દરમિયાન,પેશીના સ્તરે ઓક્સિહિમોગ્લોબિન કોષોને ઓક્સિજન મુક્ત કરે છે કારણ કે

$O_2$,$RBC$ ના હિમોગ્લોબિન સાથે જોડાઈને શું બનાવે છે?

$CO$ એ $CO_2$ કરતા વધુ ઝેરી છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo