જો નિર્બળ મોનોબેઝિક એસિડનો વિયોજન અચળાંક $5 \times 10^{-8}$ હોય અને તે $0.5 \%$ વિયોજન પામતું હોય,તો તેની મોલર સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

  • A
    $0.03$
  • B
    $0.002$
  • C
    $0.001$
  • D
    $0.005$

Explore More

Similar Questions

$0.1 \, M$ બ્રોમોએસેટિક એસિડના દ્રાવણ માટે આયનીકરણની માત્રા $0.132$ છે. દ્રાવણની $pH$ અને બ્રોમોએસેટિક એસિડનો $pK_{a}$ ગણો.

બે એસિડ $A$ અને $B$ માટે,$pK_{a1} = 1.2$ અને $pK_{a2} = 2.8$ મૂલ્યો આપેલા છે. તો નીચેનામાંથી કયું સાચું છે?

$0.1 \ M$ દ્રાવણમાં રહેલ એક મોનોપ્રોટિક એસિડ $0.001 \ \%$ આયનીકરણ પામે છે. તેનો આયનીકરણ અચળાંક કેટલો હશે?

$250 \ mL$ પાણીમાં $6.0 \ g$ એસિટિક એસિડ $(CH_3COOH)$ ધરાવતા દ્રાવણનો $pH$ ગણો. આપેલ છે: $298 \ K$ તાપમાને $K_a = 1.8 \times 10^{-5}$,અને પરમાણ્વીય દળ $C = 12, H = 1, O = 16$. ($.57$ માં)

એક મોનોબેઝિક એસિડના $0.1 \ M$ દ્રાવણનો $pH$ $2.34$ છે. એસિડના વિયોજન અંશની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo