$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે $F_1$ સંતતિનું સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવાય તેને કસોટી સંકરણ કહે છે.

શુદ્ધ પ્રભાવી $(A)$ અને સંકરિત પ્રભાવી $(B)$ વ્યક્તિ વચ્ચેનું પ્રચ્છન્ન પિતૃ સાથેનું સંકરણ નીચે મુજબ દર્શાવાયું છે :

$[$ચિત્ર$]$

અજ્ઞાત લક્ષણો માટેનું જનીનસ્વરૂપ આ પ્રકારના સંકરણથી નક્કી થાય છે. દા.ત., તેઓ લક્ષણ માટે વિષમયુગ્મી કે સમયુગ્મી પ્રભાવી છે.

Similar Questions

જનીન કે જે વિષમ (કોન્ટાસ્ટ્રીંગ) લક્ષણોનું સાંકેતન કરવા માટે જવાબદાર હોય, તે ..... તરીકે જાણીતું છે.

સંકરણમાં $45$ ઊંચા અને $15$ નીચા છોડ ઉત્પન્ન થાય છે. પિતૃનો જનીન પ્રકાર ..... હોય.

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$  સૂચિ $II$
$A$ એક જનીનના બે કે વધુ વૈકલ્પીક સ્વરૂપો $I$ બેક કોસ
$B$ $F1$સંતતિ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃનું સંકરણ $II$ ફ્લોઈડી
$C$ $F1$સંતતી સાથે કોઈ પણ પિતૃ નું સંક૨ણ $III$ વૈકલ્પિક કારકો (એલેલ્સ)
$D$ વનસ્પતિમાં રંગ સૂન્રો ના જૂથની સંખ્યા $IV$ કસોટીસંકરણા(ટેસ્ટક્રોસ)

નીચેે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

પુનેટ સ્કેવરના ઉપયોગ દ્વારા મેન્ડલના એકસંકરણ પ્રયોગની સમજૂતી આપો. 

મેન્ડલને એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતીનો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $(Ratio)$ શું હતું?