જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી $64 \ km$ નીચે લઈ જવામાં આવે ત્યારે તેના દળમાં થતો ફેરફાર કેટલો હશે? $[$પૃથ્વીની ત્રિજ્યા $6400 \ km$ લો$]$

  • A
    $2\%$ વધે છે
  • B
    અચળ રહે છે
  • C
    $1\%$ વધે છે
  • D
    $1\%$ ઘટે છે

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી $2R$ અંતરે ગુરુત્વપ્રવેગ કેટલો થાય?

જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ પર લઈ જવામાં આવે છે,ત્યારે તેનું વજન $1.5 \%$ ઘટે છે. જ્યારે તે જ પદાર્થને ખાણમાં $h$ જેટલી ઊંડાઈએ લઈ જવામાં આવે,ત્યારે તેના વજનમાં ........

$ 1600 \,km $ ની ઊંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય કેટલું થાય ($\,ms^{-2}$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $ = 6400 \,km $)

કયો આલેખ પૃથ્વીના કેન્દ્રથી અંતર (પૃથ્વીની ત્રિજ્યા $= R_E$) સાથે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગમાં થતા ફેરફારને યોગ્ય રીતે દર્શાવે છે?

પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન $100\,N$ છે. જ્યારે તેને પૃથ્વીની ત્રિજ્યાના એક-ચતુર્થાંશ જેટલી ઊંચાઈએ લઈ જવામાં આવે,ત્યારે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ $..........\,N$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo