જો ગ્લુકોઝના $0.1 \ m$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.16^{\circ} C$ હોય,તો સુક્રોઝના $0.5 \ m$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ શું હશે ($^{\circ} C$ માં)?

  • A
    $100.32$
  • B
    $100.80$
  • C
    $100.16$
  • D
    $100.62$

Explore More

Similar Questions

જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.39 \ K$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટીની ગણતરી કરો.
[$K_{b}$ (પાણી) $= 0.52 \ K \ kg \ mol^{-1}$]

$250 \ g$ પાણીમાં $12.5 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય પદાર્થ ધરાવતું દ્રાવણ $0.52 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન દર્શાવે છે. પદાર્થનું મોલર દળ ગણો. $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$ ......... $g \ mol^{-1}$.

બેન્ઝીનનું ઉત્કલનબિંદુ $353.23 \, K$ છે. જ્યારે $1.80 \, g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \, g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુ વધીને $354.11 \, K$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. બેન્ઝીન માટે $K_{b} = 2.53 \, K \, kg \, mol^{-1}$ છે.

શુદ્ધ બેન્ઝિન $80\,^oC$ તાપમાને ઉકળે છે. જ્યારે $1\,g$ દ્રાવ્યને $83.4\,g$ બેન્ઝિનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$ થાય છે. જો બેન્ઝિનની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $90\,cal/g$ હોય,તો દ્રાવ્યનો અણુભાર ગણો.

Difficult
View Solution

પાણીમાં $18 \ g \ dm^{-3}$ ગ્લુકોઝ (મોલર દળ $180 \ g \ mol^{-1}$) ધરાવતું દ્રાવણ અને પાણીમાં $6 \ g \ dm^{-3}$ દ્રાવ્ય $A$ ધરાવતું બીજું દ્રાવણ સમાન તાપમાને ઉકળે છે. $A$ નું મોલર દળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo