જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.39 \ K$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટીની ગણતરી કરો.
[$K_{b}$ (પાણી) $= 0.52 \ K \ kg \ mol^{-1}$]

  • A
    $0.52 \ mol \ kg^{-1}$
  • B
    $0.65 \ mol \ kg^{-1}$
  • C
    $0.75 \ mol \ kg^{-1}$
  • D
    $0.86 \ mol \ kg^{-1}$

Explore More

Similar Questions

જ્યારે $174.5 \ mg$ અષ્ટપરમાણ્વીય સલ્ફર $(S_8)$ ને $78 \ g$ બ્રોમીન $(Br_2)$ માં ઉમેરવામાં આવે છે,ત્યારે બ્રોમીનનું ઉત્કલન બિંદુ ............. $K$ થાય છે. આપેલ છે: $Br_2$ માટે $K_b = 5.2 \ K \ kg \ mol^{-1}$ અને શુદ્ધ $Br_2$ નું ઉત્કલન બિંદુ = $332.15 \ K$.

$75 \times 10^{-3} \ kg$ પાણીમાં ઓગળેલા $2.5 \times 10^{-3} \ kg$ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $373.535 \ K$ તાપમાને ઉકળે છે. દ્રાવ્યનું મોલર દળ $..... \ g \ mol^{-1}$ છે. [નજીકનો પૂર્ણાંક] (આપેલ છે: $K_b(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઉત્કલનબિંદુ $= 373.15 \ K$)

જ્યારે $0.5143 \ g$ એન્થ્રેસીનને $35 \ g$ $CHCl_3$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323 \ K$ જેટલું વધે છે. એન્થ્રેસીનનો આણ્વીય દળ ગણો. ($CHCl_3$ માટે $K_b = 3.9 \ K \ kg \ mol^{-1}$)

જો દ્રાવકનો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $3.15 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $1.89 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી ગણો. ($m$ માં)

જો ઉત્કલનબિંદુમાં ઉન્નયન $1.75 \ K$ હોય અને દ્રાવક માટે $K_b = 3 \ K \ kg \ mol^{-1}$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી ગણો. ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo