બંધક્રમાંક પર્યાય વડે શું સમજાવવામાં આવે છે ? તે જણાવો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બંધક્રમાંક પર્યાય વડે અણુની સ્થિરતા સમજાવાય છે.

ધન બંધક્રમાંક એટલે કે $N _{ b }> N _{ a }$ નો અર્થ અણુ સ્થાયી છે.

ઋણ બંધક્રમાંક એટલે કે $N _{ b }< N _{ a }$ નો અર્થ અણુ અસ્થાયી છે.

શૂન્ય બંધક્રમાંક એટલે કે $N _{ b }= N _{ a }$ નો અર્થ બંધ નથી અને અણુ શક્ય નથી.

Similar Questions

સામાન્ય રીતે બંધક્રમાંક એ આણ્વિય ઘટકોની સ્થિરતાનો ખ્યાલ આપે છે. બધા જ અણુઓ જેવા કે $H_2,\,\, Li_2$ અને $B_2$ ના બંધક્રમાંક સમાન હોવા છતા તેઓ સમાન રીતે સ્થાયી નથી. તેઓની સ્થિરતાનો ક્રમ જણાવો. 

  • [JEE MAIN 2013]

સમજાવો : ${{\rm{H}}{{\rm{e}}_2}}$ અણુ શક્ય નથી.

આણ્વીય કક્ષકોના નિર્માણ માટે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઈન ત્યારે થાય છે જ્યારે સંયોજાતી પરમાણુવીય કક્ષકો

$A.$ સમાન ઉર્જ ધરાવતી હોય

$B.$ ન્યુનત્તમ સંમિશ્રાણ થતુ હોય

$C.$ આણ્વીય અક્ષની આસપાસ સમાન સંમિતિ ધરાવતી હોय

$D.$ આણ્વીય અક્ષની આસપાસ જુદી જુદી સંમિતિ ધરાવતી હોય

  • [JEE MAIN 2024]

વિભાગ - $\mathrm{I}$ માં દશર્વિલા સ્પીસીઝને વિભાગ - $\mathrm{II}$ માં દશવિલા બંધક્રમાંક સાથે સરખાવો.

વિભાગ - $\mathrm{I}$ વિભાગ - $\mathrm{II}$
$(1)$ ${\rm{NO}}$ $(A)$ $1.5$
$(2)$ ${\rm{CO}}$ $(B)$ $2.0$
$(3)$ ${\rm{O}}_2^ - $ $(C)$ $2.5$
$(4)$ ${{\rm{O}}_2}$ $(D)$ $3.0$

આણ્વિય કક્ષક વાદ મુજબ, નીચેનાં પૈકી કયા ઘટકો  અસ્તિત્વ ધરાવના  નથી ?

  • [JEE MAIN 2021]