નીચેની આકૃતિમાં $A$ અને $B$ ને ઓળખો.
$A$ - બાહ્યાવરણ, $B$ - નરપુષ્પ
$A$ - નલીકામય કોષકેન્દ્ર, $B$ - બાહ્યાવરણ
$A$ – પરાગાસન, $B$ -માદાપુષ્પ
$A$ - અંત આવરણ, $B$ - પરાગનલીકા
કઈ વનસ્પતિના પુષ્પ પુરસ્કાર સ્વરૂપે પરાગવાહકને ઈંડા મુકવાનું સલામત સ્થાન પુરૂ પાડે છે?
પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?
કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?
આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?