નિષ્ક્રિય ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને $CuSO_4$ ના મંદ જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન દ્રાવણના $pH$ માં શું ફેરફાર થાય છે?

  • A
    પહેલા વધે છે પછી ઘટે છે
  • B
    ઘટે છે
  • C
    અચળ રહે છે
  • D
    વધે છે

Explore More

Similar Questions

$NaCl$ ના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુતવિભાજનના અંતે મળતું દ્રાવણ . . . . . . .

સમજાવો: જ્યારે જલીય (સાંદ્ર) $NaCl$ દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે એનોડ પાસે $Cl^{-}$ આયનનું ઓક્સિડેશન થાય છે.

Difficult
View Solution

જ્યારે પીગળેલા $NaCl$ નું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર કઈ નીપજ મળે છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ : પીગળેલા $NaCl$ નું $Pt$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. એનોડ પર $Cl_2$ મુક્ત થાય છે.
વિધાન $II$ : જલીય $CuSO_4$ નું $Pt$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર $O_2$ મુક્ત થાય છે.
સાચો જવાબ છે

$Cr$ નું ઇલેક્ટ્રોપ્લેટિંગ શા માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo