$H^+_{(aq)}$ આયનોની સાંદ્રતાની દ્રાવણની પ્રકૃતિ પર શું અસર થાય છે?

  • A
    $H^+$ ની સાંદ્રતામાં વધારો દ્રાવણને વધુ એસિડિક બનાવે છે.
  • B
    $H^+$ ની સાંદ્રતામાં વધારો દ્રાવણને વધુ બેઝિક બનાવે છે.
  • C
    $H^+$ ની સાંદ્રતામાં ઘટાડો દ્રાવણને વધુ એસિડિક બનાવે છે.
  • D
    $H^+$ આયનોની સાંદ્રતાની દ્રાવણની પ્રકૃતિ પર કોઈ અસર થતી નથી.

Explore More

Similar Questions

તે પદાર્થનું નામ જણાવો જે ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને બ્લીચિંગ પાવડર આપે છે.

ધાતુનું સંયોજન $A$ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા (effervescence) ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો બનતા સંયોજનોમાંનું એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય,તો આ પ્રક્રિયા માટેનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

દહીં અને ખાટી વસ્તુઓને પિત્તળ અને તાંબાના વાસણોમાં કેમ ન રાખવી જોઈએ?

વોશિંગ સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો જણાવો.

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે શબ્દ સમીકરણો અને ત્યારબાદ સંતુલિત રાસાયણિક સમીકરણો લખો:
$(a)$ મંદ સલ્ફ્યુરિક એસિડની ઝિંકના દાણા સાથેની પ્રક્રિયા.
$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથેની પ્રક્રિયા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo