કેનાલ કિરણો એટલે શું? તેના લાક્ષણિકતાઓ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સુધારેલી કેથોડ કિરણ નળીમાં કરવામાં આવેલા વિદ્યુત વિસર્જનથી ધન વીજભાર ધરાવતા કણોની શોધ થઈ,જેને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે.
કેનાલ કિરણોની લાક્ષણિકતાઓ:
$(i)$ ધન વીજભારિત કણો કેથોડ કિરણ નળીમાં હાજર વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. આ માત્ર ધન વીજભારિત વાયુમય આયનો છે.
$(ii)$ કણોનો વીજભાર અને દળનો ગુણોત્તર તે વાયુ પર આધાર રાખે છે જેમાંથી તે ઉદ્ભવે છે.
$(iii)$ કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત વીજભારના મૂળભૂત એકમના ગુણાંકમાં વીજભાર ધરાવે છે.
$(iv)$ ચુંબકીય અથવા વિદ્યુત ક્ષેત્રમાં આ કણોનું વર્તન ઇલેક્ટ્રોન અથવા કેથોડ કિરણો માટે જોવા મળતા વર્તનથી વિરુદ્ધ હોય છે.
સૌથી નાનો અને હલકો ધન આયન હાઇડ્રોજનમાંથી મેળવવામાં આવ્યો હતો અને તેને પ્રોટોન $(H^{+})$ કહેવામાં આવ્યો હતો.

Explore More

Similar Questions

કોઈપણ કણ પર અસ્તિત્વ ધરાવતો ન્યૂનતમ વાસ્તવિક વીજભાર કેટલો હોય છે?

ન્યુટ્રિનો પાસે શું હોય છે?

$A$ પરમાણુભાર ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $1.25 \times 10^{-13} \times A^{1/3} \ cm$ છે. જો પરમાણુની ત્રિજ્યા $1 \ \mathring{A}$ હોય અને પરમાણુભાર $64$ હોય,તો ન્યુક્લિયસ દ્વારા રોકાયેલ કદનો અંશ શોધો.

Difficult
View Solution

ન્યુટ્રોનની ઘનતા કયા ક્રમની હોય છે?

કેથોડ કિરણો અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo