એક કેશિકા નળીમાં પાણી $2 \,cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીનું આડછેદનું ક્ષેત્રફળ પ્રારંભિક ક્ષેત્રફળના $\frac{1}{16}$ ભાગ જેટલું ઘટાડવામાં આવે, તો પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે ($\,cm$ માં)?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $16$

Explore More

Similar Questions

$U$-આકારની નળીમાં એક બાજુની ત્રિજ્યા $2 \ mm$ અને બીજી બાજુની ત્રિજ્યા $4 \ mm$ છે. નળીમાં $0.03 \ Nm^{-1}$ પૃષ્ઠતાણ,$1500 \ kgm^{-3}$ ઘનતા અને શૂન્ય સંપર્કકોણ ધરાવતું પ્રવાહી લેવામાં આવે છે. બંને બાજુઓ પર પ્રવાહીના સ્તરની ઊંચાઈમાં તફાવત કેટલો હશે ($mm$ માં)? (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \ ms^{-2}$)

કેશિકા નળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ માટેનું સૂત્ર લખો.

એક કેશ નળીમાં પાણી $1.2 \ mm$ ઊંચાઈ સુધી ચઢે છે. જો બીજી કેશ નળીની ત્રિજ્યા પ્રથમ નળી કરતા અડધી હોય,તો તેમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે? ........ $mm$.

જ્યારે $0.015 \; cm$ ત્રિજ્યા ધરાવતી લાંબી કાચની કેશનળીને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે,ત્યારે પ્રવાહી તેમાં $15 \; cm$ ઊંચાઈ સુધી ચઢે છે. જો પ્રવાહી અને કાચ વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ ની નજીક હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ $milliNewton \; m^{-1}$ માં કેટલું હશે? $.....$
$[\rho_{\text{liquid}} = 900 \; kg \; m^{-3}, g = 10 \; ms^{-2}]$ (જવાબ નજીકના પૂર્ણાંકમાં આપો)

જ્યારે કેશનળીને પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે,ત્યારે પાણી $2.0 \, cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચડે છે. જો કેશનળીને શિરોલંબ સાથે $60^\circ$ ના ખૂણે નમાવવામાં આવે,તો કેશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ $cm$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo