પાણી કેશનળીમાં $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો પાણીની સપાટીથી ઉપર કેશનળીની લંબાઈ $h$ કરતા ઓછી કરવામાં આવે,તો

  • A
    પાણી બિલકુલ ઉપર ચઢતું નથી.
  • B
    પાણી કેશનળીના છેડા સુધી ઉપર ચઢે છે અને પછી ફુવારાની જેમ બહાર વહેવા લાગે છે.
  • C
    પાણી કેશનળીના ઉપરના ભાગ સુધી ચઢે છે અને ત્યાં જ રહે છે,બહાર વહેતું નથી.
  • D
    પાણી ઉપરના ભાગથી થોડે નીચે એક બિંદુ સુધી ચઢે છે અને ત્યાં જ રહે છે.

Explore More

Similar Questions

એક કેશ નળીનો નીચેનો છેડો એવા પ્રવાહીમાં ડૂબાડેલો છે કે જેના માટે સંપર્કકોણ $90^{\circ}$ છે. તો પ્રવાહી

જો કેશિકા પ્રયોગ શૂન્યાવકાશમાં કરવામાં આવે,તો કેશિકા નળીમાં પ્રવાહીના સ્તરનું શું થશે?

$r$ ત્રિજ્યા ધરાવતી એક કેશનળીને પાણીમાં ડૂબાડતા તેમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $m$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

Difficult
View Solution

કારણ આપો: દીવાની જ્યોત દીવાની વાટને કારણે હોય છે.

એક કેશનળીને શિરોલંબ સાથે $30^o$ અને $60^o$ ના ખૂણે ગોઠવવામાં આવે છે. તો કેશનળીમાં પ્રવાહીના સ્તંભની લંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo