વનસ્પતિના તંતુઓમાં પાણી શેના કારણે ઉપર ચઢે છે?

  • A
    કેશિકાત્વ (capillarity)
  • B
    સ્નિગ્ધતા (viscosity)
  • C
    પ્રવાહીનું દબાણ (fluid pressure)
  • D
    આસૃતિ (osmosis)

Explore More

Similar Questions

$1 \,mm$ ત્રિજ્યા ધરાવતી કેશ નળીને પાણીમાં ડુબાડતા, તેમાં ઉપર ચઢતા પાણીનું દળ $m$ છે. જો કેશ નળીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, તો તે જ કેશ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું થશે?

જો કેશિકા નળીમાં પ્રવાહીનું સ્તર નીચે જાય,તો કેશિકાની ત્રિજ્યા શું થશે?

જ્યારે કેશિકાને પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો કેશિકાની લંબાઈ $h$ કરતા ઓછી કરવામાં આવે,તો

પાણી એક ઉભી કેશનળીમાં $2.0 \, cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે નમાવવામાં આવે,તો નળીમાં પાણી કેટલી લંબાઈ સુધી ચઢશે?

$0.2\,cm$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહી ભરેલા બીકરમાં શિરો ઉભી ડૂબાડવામાં આવે છે. જો પ્રવાહી $5\,cm$ ઊંચાઈ સુધી ચઢતું હોય અને સંપર્કકોણ $60^o$ હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ ...... $dynes/cm$ થશે (ઘનતા $d = 1\,gm/cm^3$ અને ગુરુત્વપ્રવેગ $g = 980\,cm/s^2$ આપેલ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo