$1 \,mm$ ત્રિજ્યા ધરાવતી કેશ નળીને પાણીમાં ડુબાડતા, તેમાં ઉપર ચઢતા પાણીનું દળ $m$ છે. જો કેશ નળીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, તો તે જ કેશ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું થશે?

  • A
    $3 \,m$
  • B
    $m / 2$
  • C
    $m$
  • D
    $2 \,m$

Explore More

Similar Questions

ખેતર ખેડતી વખતે જમીનમાં ભેજ કેમ જળવાઈ રહે છે?

કાચ અને પાણી વચ્ચેનો સંપર્ક કોણ $0^{\circ}$ છે અને પાણી કાચની કેશિકામાં $6 \ cm$ સુધી ઉપર ચઢે છે (પાણીનું પૃષ્ઠતાણ $T$ છે). $2T$ પૃષ્ઠતાણ,$60^{\circ}$ સંપર્ક કોણ અને $2$ સાપેક્ષ ઘનતા ધરાવતું બીજું પ્રવાહી તે જ કેશિકામાં કેટલા સુધી ઉપર ચઢશે ($cm$ માં)? (આપેલ છે: $\cos 0^{\circ}=1, \cos 60^{\circ}=0.5$)

કેશનળીમાં પાણી એક એવી ઊંચાઈ સુધી ઉપર ચઢે છે કે જેથી પૃષ્ઠતાણનું ઉપરની તરફનું બળ પાણીના વજનને કારણે લાગતા $75 \times 10^{-4} \ N$ ના બળને સંતુલિત કરે છે. જો પાણીનું પૃષ્ઠતાણ $12 \times 10^{-2} \ N/m$ હોય,તો કેશનળીનો આંતરિક પરિઘ કેટલો હશે?

એક ચોક્કસ કેશનળીમાં પાણી $10 \ cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જ્યારે બીજી સમાન નળીને પારો (mercury) માં ડુબાડવામાં આવે છે,ત્યારે પારાનું સ્તર $3.42 \ cm$ જેટલું નીચે જાય છે. પારાની ઘનતા $13.6 \ g/cc$ છે. કાચના સંપર્કમાં પાણી માટે સંપર્કકોણ $0^o$ છે અને કાચના સંપર્કમાં પારા માટે $135^o$ છે. પાણી અને $Hg$ ના પૃષ્ઠતાણનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે કેશ નળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે પાણી નળીમાં $8 \ cm$ સુધી ઉપર ચઢે છે. જ્યારે નળીને નીચે ધકેલવામાં આવે કે જેથી તેનો છેડો બહારના પાણીના સ્તરથી માત્ર $5 \ cm$ ઉપર રહે,ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo