પાણી એ

  • A
    અંધકાર પ્રક્રિયામાં વપરાય છે
  • B
    પ્રકાશ પ્રક્રિયામાં પ્રક્રિયક છે
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    પ્રકાશસંશ્લેષણમાં ક્યાંય સામેલ નથી

Explore More

Similar Questions

વિધાન: એક હેક્સોઝ અણુ બનાવવા માટે $CO_2$ ના છ અણુઓ અને $NADPH + H^+$ ના બાર અણુઓ અને $18\, ATP$ વપરાય છે.
કારણ: પ્રકાશ પ્રક્રિયાના પરિણામે $ATP$ અને $NADPH_2$ નું નિર્માણ થાય છે.

વનસ્પતિઓ ....... દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે,જેમાં ......... રૂપાંતરણ થાય છે.

પૃથ્વી પર થતા કુલ પ્રકાશસંશ્લેષણના આશરે $9/10$ $(85-90\%)$ ભાગ કોના દ્વારા કરવામાં આવે છે?

પ્રકાશસંશ્લેષણની પ્રતિક્રિયા સ્થળમાં પ્રવેશતી ઉપયોગી વિકિરણ ઉર્જાની કેટલા ટકા ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે ( $\%$ માં)?

પ્રકાશસંશ્લેષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo