$I$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલરાઈઝર $A$ માંથી પસાર થાય છે. $A$ ની પાછળ બીજું સમાન પોલરાઈઝર $B$ મૂકવામાં આવે છે. $B$ ની બહાર પ્રકાશની તીવ્રતા $\frac{I}{2}$ માલૂમ પડે છે. હવે,$A$ અને $B$ ની વચ્ચે બીજું સમાન પોલરાઈઝર $C$ મૂકવામાં આવે છે. હવે $B$ ની બહારની તીવ્રતા $\frac{I}{8}$ માલૂમ પડે છે. પોલરાઈઝર $A$ અને $C$ વચ્ચેનો ખૂણો છે: ......$^{\circ}$

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $0$

Explore More

Similar Questions

જ્યારે $I_{0}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ પોલરાઇઝિંગ શીટ પર આપાત થાય છે, ત્યારે જે પ્રકાશનું પ્રસરણ થતું નથી તેની તીવ્રતા કેટલી હોય છે?

$I_0$ તીવ્રતા ધરાવતો ધ્રુવીભૂત પ્રકાશ બીજા પોલરાઈઝરમાંથી પસાર થાય છે,જેની પાસ એક્સિસ અગાઉના પોલરાઈઝરની પાસ એક્સિસ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. બીજા પોલરાઈઝરમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

$I$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલેરોઇડ્સમાંથી પસાર થાય છે જે એકબીજાની પાછળ તેમના સમતલો સમાંતર રહે તે રીતે રાખવામાં આવ્યા છે. બીજા પોલેરોઇડમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા $\frac{I}{4}$ છે. પોલેરોઇડ્સની પાસ અક્ષો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

પ્રકાશના સ્ત્રોતને પડદાની સામે મૂકવામાં આવે છે. પડદા પર પ્રકાશની તીવ્રતા $I$ છે. બે પોલેરોઇડ્સ $P_{1}$ અને $P_{2}$ ને પ્રકાશના સ્ત્રોત અને પડદાની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $I/2$ થાય. $P_{2}$ ને કેટલા ખૂણે (ડિગ્રીમાં) ફેરવવો જોઈએ જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $3I/8$ થાય?

$V_o$ અને $V_E$ એ દ્વિ-વક્રીભવનકારક સ્ફટિક માટે સામાન્ય અને અસામાન્ય કિરણોના વેગ દર્શાવે છે,જ્યારે $\mu_o$ અને $\mu_E$ તેમના વક્રીભવનાંક દર્શાવે છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo