સમાન ત્રિજ્યા ધરાવતા બે તાર જેની લંબાઈ $l_{1}$ અને $l_{2}$ છે અને અવરોધકતા $\rho_{1}$ અને $\rho_{2}$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો સમતુલ્ય અવરોધકતા કેટલી થશે?

  • A
    $\frac{\rho_{1} l_{2}+\rho_{2} l_{1}}{\rho_{1}+\rho_{2}}$
  • B
    $\frac{\rho_{1} l_{1}+\rho_{2} l_{2}}{l_{1}+l_{2}}$
  • C
    $\frac{\rho_{1} l_{1}-\rho_{2} l_{2}}{l_{1}-l_{2}}$
  • D
    $\frac{\rho_{1} l_{2}+\rho_{2} l_{1}}{l_{1}+l_{2}}$

Explore More

Similar Questions

નાઈક્રોમનો ઉપયોગ કરતા હીટિંગ એલિમેન્ટને $230 \; V$ સપ્લાય સાથે જોડતા તે શરૂઆતમાં $3.2 \; A$ પ્રવાહ ખેંચે છે,જે થોડી સેકન્ડો પછી $2.8 \; A$ ના સ્થિર મૂલ્ય પર આવી જાય છે. જો ઓરડાનું તાપમાન $27.0^{\circ} C$ હોય,તો હીટિંગ એલિમેન્ટનું સ્થિર તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)? નાઈક્રોમનો તાપમાન ગુણાંક $1.70 \times 10^{-4} \; ^{\circ}C^{-1}$ છે.

$l$ લંબાઈ અને $S$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર ધાતુના તારનો અવરોધ $R$,કન્ડક્ટન્સ $G$,વાહકતા $\sigma$ અને અવરોધકતા $\rho$ છે. $\sigma$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

એક તાંબાના તારને ખેંચીને તેની લંબાઈમાં $0.1\%$ નો વધારો કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે ($\%$ માં)?

Difficult
View Solution

આપેલ પરિપથમાં $AB$ અને $BC$ ની લંબાઈ સમાન છે. $AB$ ની ત્રિજ્યા $BC$ કરતા ત્રણ ગણી છે. તો $AB$ અને $BC$ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર કેટલો થાય?

$4 \,\Omega$ અવરોધ ધરાવતા તારને તેની મૂળ લંબાઈ કરતા બમણી લંબાઈ સુધી ખેંચવામાં આવે છે. તો ખેંચાયેલા તારનો અવરોધ ........... $\Omega$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo